Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાશિફળ : ૧૮/૦૪/૨૦૨૫

  મેષ Two of cups ભાગીદારીની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો રહેશે. તમારા અંગત જીવનમાં સુમેળ વધશે. પરિવારમાં એકતા અને સમજણ જળવાઈ...

રાશિફળ : ૧૭/૦૪/૨૦૨૫

  મેષ Three of Wands આજે કેટલાક જૂના પ્રયત્નો સુખદ પરિણામ આપશે. પરિવારમાં કોઈ સભ્યની પ્રગતિના સમાચાર મળશે. નિષ્ણાતોની સલાહ લેવી...

રાજકોટમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી, તાપમાનનો પારો 44 ડિગ્રી નજીક રહેશે

  રાજકોટ શહેરમાં ગત સપ્તાહે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. એપ્રિલ માસમાં 100 વર્ષમાં પ્રથમ વખત આટલી ગરમી પડતાં...

રાજકોટમાં વધુ એક ધતિંગ લીલાનો પર્દાફાશ

  રાજકોટમાં વધુ એક ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે. જન વિજ્ઞાન જાથા દ્વારા 1267મો પર્દાફાશ કરવામા આવ્યો છે. જેમાં જેતપુરના જેપુર...

વિદ્યાનગરના 28 વર્ષના યુવકનો પરિવાર સ્તબ્ધ

  આણંદ શહેરના વિદ્યાનગરમાં અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વિદ્યાનગર સ્થિત જીઆઈડીસીમાં રહેતા 28 વર્ષીય બેરોજગાર યુવકને...

રાશિફળ : ૧૬/૦૪/૨૦૨૫

  મેષ Wheel of Fortune ભાગ્ય આજે તમારી સાથે છે. સારી તકોની ઝલક મળશે. પરિવારમાં ખુશીઓ આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ઘરમાં...

રેસકોર્સમાં આર્ટ ગેલેરીનું વર્ષનું કામ 18 મહિના બાદ પણ અધૂરું

  રાજકોટનાં કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે એક ઉમદા પ્લેટફોર્મ મળી રહે તેમજ અન્ય નાના-મોટા કાર્યક્રમનું આયોજન થઈ શકે...

કેન્દ્રએ ગુજરાતને 2100કરોડમાંથી રૂપિયો પણ ન આપ્યો, 200 ટેન્ડર અટક્યા

  નળથી જળ કાર્યક્રમ ચલાવતા જલ જીવન મિશન માટે કેન્દ્ર સરકારે ગુજરાતને 2100 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી હતી. નિયમ મુજબ તેટલી...

સુરતમાં રાત્રે ખેલાયો ખુની ખેલ

  સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રાત્રે હીરાના કારખાનેથી છૂટીને ઘર તરફ જતા રત્નકલાકાર પાસે એક ઈસમે નશાના પૈસાની માગણી કરી...

રાશિફળ : ૧૫/૦૪/૨૦૨૫

  મેષ Five of Cups આજે મનમાં ભૂતકાળની બાબતોનું ભારણ રહેશે, જેના કારણે કેટલાક નિર્ણયો લેવામાં ખચકાટ અનુભવી શકો છો. પરિવારમાં કોઈ...

પોલીસ ઇન્સ્પેક્ટર પર હુમલાના ગુનામાં ફરાર આરોપી સહિતની ટોળકીએ આધેડ પર હુમલો કરી લૂંટ ચલાવી

  શહેરમાં થોરાળા પાસેના ગોકુલપરામાં પાનની દુકાન ચલાવતા વૃદ્ધા પાસેથી મફતમાં માલ લઇને પૈસા નહીં આપનાર શખ્સને સમજાવવા જતા આધેડ...

આંબેડકર જયંતિના સરઘસ બાદ મંગળવારથી સર્વેશ્વર ચોકની બંને બાજુ 50-50 મીટર બંધ થવાની શક્યતા

  રાજકોટનાં યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકમાં વોંકળાનું કામ ચાલી રહ્યું છે. હવે યાજ્ઞિક રોડ હેઠળથી વોંકળાનું વહેણ પસાર...