Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

કટારિયા ચોકડી નજીક ઝાડ સાથે લટકી પ્રૌઢનો આપઘાત

  શહેરના કાલાવડ રોડ પર કટારિયા ચોકડી નજીક રેસ્ટોન્ટ પાછળ ઝાડ સાથે કેબલ બાંધી પ્રૌઢે જીવનનો અંત લીધો હતો, પ્રૌઢના આપઘાતનું કારણ...

શહેરના 38 બ્રિજનું ટેસ્ટિંગ શરૂ, ડેન્સિટી 20થી ઓછી હશે તો કોન્ક્રીટ ખરાબ ગણાશે

  ગત વર્ષે આવેલા વિનાશક પૂરમાં પાલિકાની અનેક મિલકતોને ભારે નુકસાન થયું હતું. ત્યારે સરકારના આદેશ મુજબ પાલિકા દ્વારા આ વર્ષે...

રાશિફળ : ૨૦/૦૫/૨૦૨૫

  મેષ Seven of Pentacles અગાઉ કરેલા પ્રયત્નોનું ફળ મેળવવાનું શરૂ કરશો. પરિવારમાં થોડી ચિંતા અથવા તણાવ હોઈ શકે છે પરંતુ વડીલોના...

ST બસની સ્પીડને કાબૂમાં રાખશે પરિવારની તસવીર!

  ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડ્રાઈવરોનું જવાબદારીભર્યું કામ છે. હજારો મુસાફરોની સલામતી તેમનાં હાથમાં હોય છે....

રાજકોટમાં બન્યું માઇક્રો સર્વેલન્સ ડ્રોન

  તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ડ્રોન એટેકની ઘટનાઓ બાદ હવે ડ્રોનથી સૌ કોઈ સારી રીતે પરિચિત છે....

મેટ્રો ટ્રેનના કોચની છત ગરબાની થીમ પર અને હેન્ડલ જ્યોત આકારનાં હશે

  સુરત મેટ્રો રેલ ફેઝ-1માં નિર્માણ પામી રહેલી લાઇન 1 અને 2 માટે ટ્રેન સેટ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. TRSL (ટીટાગઢ રેલ સિસ્ટમ...

રાશિફળ : ૧૯/૦૫/૨૦૨૫

  મેષ Four of Swords આજનો દિવસ આરામ અને માનસિક શાંતિ આપશે. કૌટુંબિક તણાવ કે વિવાદથી દૂર રહીને તમે પોતાને અને અન્યને સમય આપશો....

વીરપુર અને જેતપુર પંથકમાં પશુના મારણ બાદ ખેડૂતોને સહાય આપવામાં ઠાગાઠૈયા

  વીરપુર તેમજ જેતપુર પંથકમાં સિમ વિસ્તારમાં આવેલી વીડીઓને લાઇન ટેરેરરી તરીકે જાહેર કરવામાં આવી છે અને આસપાસના સીમ...

લૂંટ, ચીલઝડપ અને અપહરણ સહિત 15 ગુનામાં સંડોવાયેલાગુનેગારના મકાન પર સરકારી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

  શહેરમાં વધુ એક ગુનેગારના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પોપટપરા શેરી નં.9માં રહેતા અને ગેરકાયદે દબાણ કરનાર અજય...

સિક્યિુરિટી એજન્સીના માલિકની અપહરણ બાદ હત્યા

  સુરતમાં સિક્યુરિટી એજન્સીના માલિકનું અપહરણ કરાયા બાદ હત્યા કરી દેવાતા ચકચાર મચી છે. પાંચ દિવસ પહેલા અપહરણ કરાયા બાદ...

રાશિફળ : ૧૭/૦૫/૨૦૨૫

  મેષ Five of Cups આજનો દિવસ ભાવનાત્મક ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. કોઈ જૂના નિર્ણય અથવા કામમાં નિષ્ફળતાનો અહેસાસ અનુભવી શકો છો...

ફઇના દીકરાઓના હુમલાથી ઘવાયેલા યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો

  રૈયાધારના ઇન્દિરાનગરમાં મોટાબાપુની સાથે રહેતા ઢોકળિયાના વતની શિવરાજ ગોવિંદભાઇ મૂછડિયા (ઉ.વ.18)નું મુંજકા નજીક પરશુરામ મંદિર...