Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

પ્રોપર્ટી ઉપર લોન લઇ હપ્તા નહીં ભરનારાઓના DRTમાં સુરતના 3 હજાર કેસ, રાજ્યના 10 હજાર

  ડેબ્ટ્સ રિકવરી ટ્રીબ્યુનલ (DRT)માં સુરત અને સમગ્ર રાજયના લોન ધારકોના કેસ વધી રહ્યા છે અને આ કેસનો આંકડો દસ હજાર નજીક પહોંચી ગયો...

રાશિફળ : ૦૫/૦૬/૨૦૨૫

  મેષ The Chariot તમારા આત્મવિશ્વાસ અને નિર્ણયોને કારણે પરિવારમાં વાતાવરણ ગતિશીલ રહેશે. કેટલાક સભ્યો તમારા નિર્ણયોનું સમર્થન...

ભીમરાવનગરમાં યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત

  શહેરમાં માંડા ડુંગર પાસેના ભીમરાવનગરમાં રહેતા મહેશભાઇ વાઘજીભાઇ ધોળકિયા એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના...

કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યો સુધી ફેલાયેલું છે નેટવર્ક

  UG મેડિકલ એટલે કે MBBS કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEETની પરીક્ષા દેશભરમાં 4 મેના લેવામાં આવશે. ગુજરાતમાં આશરે 80 હજાર અને...

સુરતમાં 19 વર્ષીય મોડલનો ફાંસો ખાઈ આપઘાત

  સુરતના સારોલી વિસ્તારમાં મોડેલિંગ કરવા આવેલી 19 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીએ ક્યાં કારણોસર આપઘાતનું...

રાશિફળ : ૦૩/૦૪/૨૦૨૫

  મેષ Four of Wands પરિવારમાં નાના ભાઈને અભ્યાસમાં સફળતા મળશે. ઘરમાં ખુશી અને હળવાશનું વાતાવરણ રહેશે. વડીલોની સલાહથી ઘરેલું...

કુખ્યાત શખ્સે જાહેરમાં હુમલો કરતાં લાગી આવવાથી વેપારીએ આપઘાત કરી લીધો

  કોઠારિયા ગામે રામ પાર્કમાં રહેતા અને જિલ્લા ગાર્ડન પાસેના બાપુનગરમાં રિક્ષાના પાર્ટસનો ધંધો કરતાં વેપારીએ ગળાફાંસો ખાઈ...

શહેરમાં માથાદીઠ 75 અને ગામડાંમાં ટેન્કરના ફેરા કરી માત્ર 30 લિટર અપાય છે પાણી!

  ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે અને મહાનગરપાલિકા તથા પાણી પુરવઠા...

અમદાવાદના એરસ્પેસમાં એરટ્રાફિક વધ્યો

  કાશ્મીરમાં ઘાતક આતંકવાદી હુમલાને લઈને વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને ગુરૂવારે ભારતીય એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરી છે....

રાશિફળ : ૦૨/૦૫/૨૦૨૫

  મેષ King of Wands આજનો દિવસ ઊર્જાથી ભરેલો રહેશે પરંતુ થોડી અશાંતિ પણ અનુભવી શકો છો. પરિવારમાં દરેક વ્યક્તિ ખુશ રહેશે પરંતુ...

સ્પોર્ટ્સની પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતને 5 મેડલ અપાવનાર પ્રથમ ગુજરાતી મહિલા

  કહેવાય છે કે, ‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય' અને ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી' આ ઉક્તિને સુપેરે સાકાર કરી છે...

સગા બનેવીએ દુષ્કર્મ આચરી સગીરાને કુંવારી માતા બનાવી

  લોધિકા પંથકના એક ગામમાં રહેતા મધ્યપ્રદેશના વતની પરિવારની 16 વર્ષની પુત્રીએ હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપ્યો હતો. સગીરા પર...